વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારોમાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનું ફરમાન (વડોદરા, તા.૨૩) ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૨૩/૦૭/૨૦૨૬ થી તા. ૨૫/૦૭/૨૦૨૬ દરમિયાન વડોદરા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ ભારે વરસાદના પગલે કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલીયા દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે એક મહત્ત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ આજે તા.૨૪/૦૭/૨૦૨૬,શુક્રવારના રોજ વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારોમાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર…
Author: Avadh Express
(ગોધરા) મહીસાગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મા નોંધાયેલા ગુના મા આરોપી તરીકે સંતરામપુર સબ જેલ મા કેદ રહેલા.. ગોધરા ના સાંપા ગામ ના ધી નવજીવન માધ્યમીક સ્કૂલ ના આચાર્ય વિક્રમસિંહ પરમાર ની રેગ્યુલર જામીન અરજી ના•મંજૂર કરાતા પંચમહાલ ના શૈક્ષણીક આલમ અને મહીસાગર ભા.જ.પ. મા ભૂકંપ નો ખડભડાટ..!! આચાર્ય વિક્રમસિંહ પરમારે શ્રી મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નુ બેંક ખાતુ ખોલાવી ને સાયબર ગઠીયાઓ ને ૨૫% ના કમીશન થી ભાડે આપ્યુ હતુ… — મહીસાગર ભા.જ.પ.નો અગ્રણી હસ્તો ચહેરો વિક્રમસિંહ પરમાર સાયબર ફ્રોડ ના લાખ્ખો રૂપિયા ની હેરાફેરીઓ માટે “કમીશન એજન્ટ” તરીકે ઝડપાતા સૌ•કોઈ સ્તબ્ધ… મહીસાગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મા નોંધાયેલા એક…
ગોધરા.તા.. ગોધરા શહેરના લીલેસર રોડ નજીક આવેલી એક ખુલ્લી જગ્યામાં સંગ્રહ કરવામાં આવેલા રબર અને ટાયરના સ્ક્રેપના જથ્થામાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આગ જોતજોતામાં ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગેની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ બે ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવીને ભારે જહમત બાદ આગ પર સમયસર કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી હતી.સદ્નસીબે આ ઘટનામાં…
ગોધરા.તા.. ગોધરા શહેરના લીલેસર રોડ નજીક આવેલી એક ખુલ્લી જગ્યામાં સંગ્રહ કરવામાં આવેલા રબર અને ટાયરના સ્ક્રેપના જથ્થામાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આગ જોતજોતામાં ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટના અંગેની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ બે ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવીને ભારે જહમત બાદ આગ પર સમયસર કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી હતી.સદ્નસીબે આ ઘટનામાં કોઈ…